મિત્રો આજે હું રહસ્યમયી કૂવા ની વાત લઇ ને આવી છું.. તે કુવો માણેક ચોક માં એક પોળ આવેલી છે જેનું નામ નાગજી ભુદર ની પોળ છે .. તે પોળ માં શેઠ નું ડહેલુ આવેલું છે તેમાં છે ...
તે કૂવા માં 100 વરસ થી લઇ ને અત્યાર સુધી પાણી નથી સુકાયું.. અને તેમાં ઘણા વરસો પહેલા પાણી છલકાઈ ને બહાર આવતું હતું એટલે બધા પોળ ના લોકો એ ભેગા થઈ ને માતા લક્ષ્મીજી ની મૂર્તિ ની સ્થાપના કૂવા માં કરી ને ત્યાર પછી કૂવા નું પાણી ચમત્કારીક રીતે ઓછુ થવા લાગ્યું અને માતા લક્ષ્મીજી ના પગ સુધી પાણી ઓછુ થઇ ગયું અને આજ સુધી માતા જી ના પગ થી પાણી નું સ્તર વધ્યું નથી.. અત્યરે તે કૂવા ને લાકડા મૂકી ને ઢાંકી દેવામાં આવ્યો છે.. કુવાનો આકાર પગરખા જેવો છે એટલે બધા નું માનવું છે કે તેથી જ પાણી માતા જી ના પગ સુધી જ છે. બીજી એક વાત તો કહેવાની રહી જ ગઈ કે માતા જી ની સ્થાપના કરી એ પહેલા જયારે પાણી છલકાતું હતું ત્યારે તેમાં થઈ એક વાર વેતીયા પણ નીકળેલા..આજે એ કુવો બંધ છે પણ પાણી તેમાં બારેમાસ ભરેલું રહે છે અને માતા જી ના પગ જેટલું જ પાણી ભરેલું છે.. તો ક્યારેક તમે પણ ફરી આવજો આ પોળ માં અને આ કૂવા ને અને ટાંકું ને જોઈ આવજો.. કૂવા ને તો ની જોઈ શકો કેમ કે તે hal માં બંધ કરી દેવામાં આવ્યું છે પણ ટાંકાં ને જરૂર થી જોઈ શકશો.. :)
તે કૂવા માં 100 વરસ થી લઇ ને અત્યાર સુધી પાણી નથી સુકાયું.. અને તેમાં ઘણા વરસો પહેલા પાણી છલકાઈ ને બહાર આવતું હતું એટલે બધા પોળ ના લોકો એ ભેગા થઈ ને માતા લક્ષ્મીજી ની મૂર્તિ ની સ્થાપના કૂવા માં કરી ને ત્યાર પછી કૂવા નું પાણી ચમત્કારીક રીતે ઓછુ થવા લાગ્યું અને માતા લક્ષ્મીજી ના પગ સુધી પાણી ઓછુ થઇ ગયું અને આજ સુધી માતા જી ના પગ થી પાણી નું સ્તર વધ્યું નથી.. અત્યરે તે કૂવા ને લાકડા મૂકી ને ઢાંકી દેવામાં આવ્યો છે.. કુવાનો આકાર પગરખા જેવો છે એટલે બધા નું માનવું છે કે તેથી જ પાણી માતા જી ના પગ સુધી જ છે. બીજી એક વાત તો કહેવાની રહી જ ગઈ કે માતા જી ની સ્થાપના કરી એ પહેલા જયારે પાણી છલકાતું હતું ત્યારે તેમાં થઈ એક વાર વેતીયા પણ નીકળેલા..આજે એ કુવો બંધ છે પણ પાણી તેમાં બારેમાસ ભરેલું રહે છે અને માતા જી ના પગ જેટલું જ પાણી ભરેલું છે.. તો ક્યારેક તમે પણ ફરી આવજો આ પોળ માં અને આ કૂવા ને અને ટાંકું ને જોઈ આવજો.. કૂવા ને તો ની જોઈ શકો કેમ કે તે hal માં બંધ કરી દેવામાં આવ્યું છે પણ ટાંકાં ને જરૂર થી જોઈ શકશો.. :)